Posted inHealth

શરીરમાં યુરિક એસિડ વધવાથી વધી જાય છે આ બીમારીઓનો ખતરો આ કામ કરી લેશો તો આ બીમારીઓનો ખતરો દૂર થઇ જશે

શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાની સાથે તે ઘણી સમસ્યાઓ લઈને આવે છે અને તમારે તમારા રોજિંદા જીવનમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકો વિચારે છે કે શા માટે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે, તો ચાલો જણાવીએ કે આવું શા માટે થાય છે. જ્યારે પ્યુરિન નામનું રાસાયણિક સ્ત્રોત આપણા શરીરમાં વધુ બને […]

Posted inHealth

કેલ્શિયમ, પ્રોટીન અને આયર્ન થી ભરપૂર આ ડ્રાયફ્રૂટ્સ ને ખાવાનું ચાલુ કરો સીઝનમાં થતી અનેક પ્રકારની વાયરલ બીમારીથી બચાવશે

ડ્રાયફ્રૂટ્સમાં ઘણા બધા પોષક તત્વો અને વિટામિન્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરને ઉર્જા આપે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ને વધારવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કયા ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હાલમાં ચાલી રહેલ વરસાદની ઋતુમાં વાયરલ ઈન્ફેક્શન ની જોખમ વધુ રહેતું હોય છે, માટે હાનિકારક બેક્ટેરિયાને દૂર […]

Posted inHealth

ચોમાસામાં આ શાકભાજી ખાઈ લેજો આ શાકભાજી ખાવાથી થાય છે ઘણા ફાયદા

તમે દરરોજ દિવસમાં બે વાર બપોરે અને સાંજના સમયે ભોજનમાં શાકભાજી ખાઓ છો, પરંતુ તમે તે શાકભાજીના ફાયદાઓ વિષે જાણતા હોતા નથી અને ક્યારેય તમે તે શાકભાજીના ફાયદા વિષે જાણવાનો પ્રયત્ન પર કર્યો હશે નહીં. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી શાકભાજી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમને શારીરિક લાભ તો મળશે […]

Posted inBeauty

દૂધમાં આ બે વસ્તુ મિક્સ કરી પેસ્ટ ચહેરા પર લગાવી દો ચહેરાની બધી જ ગંદકી દૂર કરી ચહેરાને દૂધ જેવો વાઈટ કરશે

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે જે તેઓ બીજા કરતા સુંદર દેખાય. પરંતુ વધુ પડતું પ્રદુષણ, ધૂળ ના કણો અને આપણી કેટલીક ખોટી આદતો હોવાના કારણે સુંદર ખુબ જ ઓછી થઈ જતી હોય છે. આમ તો પુરુષો કરતા સૌથી વધુ સ્ત્રીઓ પોતાના ચહેરાની વધારે સંભાર લેતી હોય છે. દરરોજ વ્યક્તિ સ્કિનની સારસંભાળ રાખે તો તેની […]

Posted inHealth

આ એક વસ્તુની પેસ્ટ બનાવી કમરમાં લગાવી દો ગેરંટી સાથે કમરનો દુખાવો 100% ગાયબ થઈ જશે

કમરનો દુખાવો આજે ઘણા લોકોમાં જોવા મળે છે, કમરના દુખાવામાં રાહત મેળવવા માટેનો આજે અમે તમને એક અકસીર ઈલાજ જણાવીશું જેની મદદથી કમરનો દુખાવો ખુબ જ સરળતાથી દૂર થશે. કમરના દુખાવામાં આ ઉપાય 100% અસરકારક સાબિત થશે. કમરનો દુખાવો આજે નાની ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળે છે, ખાસ કરીને મહિલાઓ અને કોમ્પ્યુટર પર સતત બેસી […]

Posted inBeauty

ગરદન પર જામી ગયેલા મેલને દૂર કરવા માટે સ્નાન કરતા પહેલા ગરદન આ વસ્તુની મસાજ કરો ગરદન પર જામી ગયેલી વર્ષો જૂની કાળાશ દૂર થઇ જશે

ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે બધા વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ્સનો સહારો લઈએ છીએ જેથી ચહેરો સ્વચ્છ અને ચમકદાર દેખાય, પરંતુ આપણે હંમેશા ગરદનને નજરઅંદાજ કરીએ છીએ. ગરદનનું ધ્યાન ન રાખવાને કારણે ગરદન પર ગંદકી જામવા લાગે છે અને તેનો રંગ કાળો ઘાટો થવા લાગે છે. ગરદન કાળી થવાના અન્ય ઘણા કારણો છે જેમ કે […]

Posted inHealth

રોજ એક કપ વિટામિન અને પ્રોટીનથી ભરપૂર આ ડ્રિન્ક નું સેવન કરી લો જીવો ત્યાં સુધી દવાખાનાનું પગથિયું ચઢવું નહીં પડે

મગ ને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કઠોળ માનવામાં આવે છે. તે વિટામિન A, B, C અને E, મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન B6, નિયાસિન, થાઈમીન અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. મગ શરીરને કેન્સરના જોખમથી બચાવવામાં મદદ કરે છે. આ શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ […]

Posted inHealth

રોજે સવારે ખાલી પેટ આ એક વસ્તુ પાણીમાં નાખી પી જાઓ આજીવન શરીર મજબૂત રહેશે

આજના સમયમાં મોટાભાગે લોકો થોડું કામ કરે અને થાકી જતા હોય છે, જો વારે વારે કોઈ પણ કામ કરતી વખતે થાક લાગવો, શરીરમાં અશક્તિ રહે, પગમાં કરતર થવી જેવી અનેક સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે તમે આ વસ્તુ પાણીમાં નાખીને પી જાઓ. આ વસ્તુ ઔષધીય ગુણો થી ભરપૂર છે. આ વસ્તુનું સેવન નિયમિત પાને રોજે કરવામાં […]

Posted inHealth

એકથી બે આ દાણાને મોઢામાં રાખી ધીરે ધીરે રસ મોઢામાં અંદર ઉતારો પેટની બધી સમસ્યાઓ દૂર થઇ જશે

ઘણીવાર લોકોને વધારે ખાવાના કારણે પેટ ફૂલવાની સમસ્યા રહે છે. પેટ ફૂલવાનું કારણ ગેસ, એસિડિટી કે કબજિયાત હોઈ શકે છે. પેટ ફૂલવાની સમસ્યાનો સરળ ઈલાજ એલચીનું સેવન છે. એલચી પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે. પેટમાં બળતરા કે દુખાવાથી બચવા માટે તમે એલચીનું સેવન કરી શકો છો. ઈલાયચીનું ચૂર્ણ: એલચી અને અજમાના બીજનું મિશ્રણ પેટ માટે […]

Posted inFitness

સવાર અને સાંજ આ છાલનો ઉકાળો બનાવી પી જાઓ વજન ઘટાડવા બીજું કઈ કરવાની જરૂર નહીં પડે

આયુર્વેદમાં અર્જુનની છાલનો ઉપયોગ વિવિધ સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. અર્જુનની છાલ હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલું જ નહીં, જો તમારું વજન વધારે હોય તો પણ તમે અર્જુનની છાલનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કે અર્જુનની છાલ વજન ઘટાડવા માટે કેવી રીતે ફાયદાકારક છે. […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!