શરીરને પૂરતી ઊંઘ મળી રહે તે ખુબ જ જરૂરી છે, ઊંઘ તે કુદરતે આપેલ અમૂલ્ય વરદાન છે પૂરતી ઊંઘ લેવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. આ ઉપરાંત કોઈ પણ કામ કરવામાં ક્ષમતા વધે છે અને માનસિક તણાવ ઓછો થાય છે. પૂરતી ઊંઘ મેળવવા માટે સાચી અને યોગ્ય રીતે સૂવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય […]
10 મિનિટમાં માથાનો દુખાવો ગાયબ કરવા 10 મિનિટ કરી લો આ પ્રાણાયામ…
જ્યાં સુધી આપણું હૃદય ચાલુ રહે છે ત્યાં સુધી જ આપણે જીવતા રહીએ છીએ. આજના સમયમાં મોટાભગના લોકો હાર્ટ અટેક થી અચાનક જ મૃત્યુ પામવા વાળા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માટે હૃદય ને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી છે. હૃદય ઉપરાંત આપણા શરીરના દરેક અંગોને સ્વસ્થ રાખવા ખુબ જ જરૂરી છે. જો વ્યક્તિ […]
બપોર અને રાત્રીના ભોજન પછી એક એક ચમચી આ મુખવાસ ખાઈ લો, માથાના વાળથી લઈ પગ સુધીની બધી જ બીમારી મટાડશે
અળસી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અળસીમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે, અળસીને ભોજન પછી ખવામાં આવે છે અળસીનું સેવન ભોજન પછી એક ચમચી ખાવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. સારું સ્વાસ્થ્ય દરેક વ્યક્તિને ગમે છે પરંતુ શરીરમાં કોઈ બીમારી આવે ત્યારે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. […]
દવાખાનનું પગથિયું ચડવું ના હોય તો આ નિયમ ગાંઠ બાંધી અપનાવી લો
આજની વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાવાની ખરાબ કુટેવ અને જીવનમાં પરિશ્રમાં ના અભાવના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગો થવાનું જોખમ વધુ રહેતું હોય છે. આજીવન માટે શરીરને સ્વસ્થ બનાવી રાખવું હોય તો આ નિયમોને યાદ કરી ગાંઠ બાંધી લો. તમારે ક્યારે દવાખાનનું પગથિયું ચંડવુ જ નહીં પડે. દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ બનાવી રાખવાનો પ્રયત્ન […]
બેસી રહેવાથી અથવા સૂઈ જવાથી કમરનો દુખાવો થાય છે તો આજથી આ વસ્તુઓ ખાવાની શરુ કરો
આજના સમયની આપણી નબળી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે ઘણા લોકોને કરોડરજ્જુમાં દુખાવાની સમસ્યા જોવા મળે છે. એટલા માટે જ કહેવાય છે કે આપણે આપણા ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં જો તમે પણ કરોડરજ્જુમાં દુખાવાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો તમારે તમારા આહારમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે વસ્તુઓ તમારી કરોડરજ્જુને […]
ઊંઘની ગોળીઓ લેવાની બંધ કરી આજથી આ મંત્ર જાપ કરો ગેરેન્ટી સાથે મિનિટોમાંજ ઘસઘસાટ ઊંઘ આવી જશે
સારી ઊંઘ દરેક મનુષ્ય માટે ખુબજ જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી આખો દિવસ શરીર ઊર્જાવાન રહે છે. સાથે સાથે તન અને મન તાજગી રહે છે. પરંતુ વ્યસ્ત જીવન અને તણાવને કારણે મોટાભાગના લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કેટલાક લોકો ઊંઘ માટે દવાનો ઉપયોગ કરે છે. જયારે કેટલાક લોકોને ઊંઘની ગોળીઓ લીધા પછી પણ ઊંઘ […]
દેશી ઘી સાથે રસોડામાં રહેલી આ વસ્તુનું કરી લો સાંધાના દુખાવામાં રાહત થઇ જશે
કાળા મરી દેખાવમાં ભલે નાના હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કાળા મરીને દેશી ઘી સાથે ભેળવીને ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કાળા મરીમાં વિટામિન સી, વિટામિન એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીન અને અન્ય એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા ગુણો હોય છે, જે કાળા મરીને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. કાળા મરીનું સેવન ફ્રી […]
આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી લો વારે વારે થાક લાગવો, શારીરિક કમજોરી વગેરે દૂર થશે ઘડપણમાં પણ એનર્જી અને સ્ફૂર્તિ બની રહેશે
શરીરને પૂરતું પોષણ ના મળવાના કારણે શરીરમાં નબળાઈ અને કમજોરી આવી જતી હોય છે, જેના કારણે ઘરમાં કે ઓફિસમાં કામ કરવામાં સમયે વારે વારે થાક લાગવાનો સામનો કરવો પડતો હોય છે. જો તમને પણ આ સમસ્યા છે તો આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરવું જોઈએ. જેના કારણે શરીરમાં ભરપૂર શક્તિ આવશે. આ સાથે કામ કરવામાં ભરપૂર […]
દરરોજ બપોર અને સાંજના ભોજન પછી 5 મિનિટ કરી લો આ એક કામ, શરીરમાં રહેલ બધો જ બગાડ નીકાળી દેશે
આજના સમયમાં મોટા ભાગના લોકોની પાચનક્રિયા ખુબ જ ધીમી પડી જતી હોય છે, જેના પરિણામે પેટને લગતા અનેક પ્રકરણ રોગો થવાની સંભાવના વધી જતી હોય છે. પાચનધીમું થવું તે આપણી જ કેટલીક ખરાબ તેના કારણે થતું હોય છે. જયારે કોઈ પણ વ્યક્તિ ભોજન કર્યા પછી તરત જ લાંબા સમય સુધી બેસી રહે કે સુઈ જાય […]
કાચના બાઉલમાં આ વસ્તુઓમાંથી પેસ્ટ બનાવી લગાવી દો, સંધિવાની સમસ્યાથી મળી જશે છુટકાળો
આપણે જાણીએ છીએ કે સંધિવા એ હાડકાના સાંધા સાથે જોડાયેલી સમસ્યા છે. આ રોગના કારણે અસરગ્રસ્ત વ્યક્તિને સોજો આવે અને પીડાદાયક દુખાવો થાય છે. આ રોગ શરીરમાં યુરિક એસિડ વધવાને કારણે થાય છે અને યુરિક એસિડ વધવાના ઘણા કારણો હોય છે. સંધિવા શું છે: તમારી રોગપ્રતિકારક શક્તિ, ખાસ કરીને સંક્રમણ સામે લડે છે. જ્યારે કોશિકાઓ […]