પ્રાચીન સમયથી જપ એ ભારતીય પૂજા પ્રણાલીનો અભિન્ન અંગ છે. જાપ માટે માળા જરૂરી છે, જે રુદ્રાક્ષ, તુલસી, વૈજયંતી, સ્ફટિક, માળા અથવા રત્નોથી બનાવી શકાય છે. આમાં રુદ્રાક્ષની માળા જાપ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તેમાં જીવાણુનાશક શક્તિ ઉપરાંત વિદ્યુત અને ચુંબકીય શક્તિ પણ હોય છે. અંગિરા સ્મૃતિમાં માળાનું મહત્વ આ રીતે સમજાવવામાં […]