Ayurvedic Summer Diet : ઋતુ બદલાવાની સાથે જેમ આપણે આપણાં કપડાં બદલતા હોઈએ છીએ તેવી જ રીતે ઋતુ પ્રમાણે આહારમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. આયુર્વેદ પણ વ્યક્તિને ઋતુ પ્રમાણે ખાવાની સૂચના આપે છે. શરીરમાં ત્રણ દોષો (વાત, પિત્ત અને કફ) ને સંતુલિત કરવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ઋતુચાર્યનું વિગતવાર વર્ણન કરવામાં […]