મોઢામાં ફોલ્લા હોય તો એલચી અને સાકરને પીસીને મોઢામાં રાખવાથી ફોલ્લા મટે છે. એલચી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. એલચીને પાણીમાં ઉકાળો અને તેનું પાણી પીવો. ખાલી પેટ 2-3 એલચી ચાવી ચાવીને ખાવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. ઈલાયચી ખાવાથી મોંની દુર્ગંધ દૂર કરવાની સાથે દાંતના પોલાણની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ સાથે ઉલ્ટી […]