Posted inHealth

એલચી ખાવાથી આ 17 રોગો અને બીમારીઓ રહે છે દૂર

મોઢામાં ફોલ્લા હોય તો એલચી અને સાકરને પીસીને મોઢામાં રાખવાથી ફોલ્લા મટે છે. એલચી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. એલચીને પાણીમાં ઉકાળો અને તેનું પાણી પીવો. ખાલી પેટ 2-3 એલચી ચાવી ચાવીને ખાવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. ઈલાયચી ખાવાથી મોંની દુર્ગંધ દૂર કરવાની સાથે દાંતના પોલાણની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ સાથે ઉલ્ટી […]

Chhapavalo WhatsApp ગ્રૂપમાં જોડાવો!